chintan quotes Chintan Quote August 28, 2022August 28, 2022 માણસે વિચારોમાં પણ ફેલેક્સિબલ રહેવું પડતું હોય છે. વિચારનો દરવખતે છૂટો દોર ન આપી શકાય. વિચારને કાબુમાં રાખવા પડતા હોય છે. વિચારોને વાળવા, ટાળવા અને ક્યારેક મારવા પણ પડતા હોય છે.-કૃષ્ણકાંત ઉનડકટ#chintan_quote #KU #krishnkantunadkat#chintannipale#gujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat
Quote of the day (6 Aug 2022) સવાલોનો જવાબ દુનિયા પાસે શોધવા જશો તો જવાબ તો તમે તમને અનુકૂળ હોય એવો શોધી લેશો પણ એ જવાબ સાચો…