chintan quotes Chintan Quote August 28, 2022August 28, 2022 આપણને આવતા દરેક વિચાર પાછળ કંઇક કારણ હોય છે. કોઇ ઘટના, કોઇ વાત, કોઇ અનુભવ, કોઇ અહેસાસ, કોઇ વેદના, કોઇ સંવેદના, કોઇ યાદ, કોઇ ફરિયાદ, કોઇ નારાજગી, કોઇ ગુસ્સો આપણને અમુક વિચારો કરવા મજબૂર કરે છે.-કૃષ્ણકાંત ઉનડકટ#chintan_quote #KU #krishnkantunadkat#chintannipale#gujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat
Quote of the day (8-Aug-2022) આપણી વાત, આપણો અવાજ, આપણો સંવાદ અને આપણું સાંનિધ્ય એ સાબિત કરી દે છે કે, આપણે કેવા છીએ. શ્રેષ્ઠ એ…