રાજકોટમાં ખરા બપોરે અને એ પણ રવિવારે લેકચર સાંભળવા કોણ આવશે ?એની થોડી ફીકર હતી. રાજકોટિયન્સની બપોરે આરામની આદત જગજાણીતી છે. જો કે જ્યારે આખો એન્જિનિયરીંગ હોલ ભરેલો જોયો ત્યારે મોજ પડી ગઇ. પહેલાં કાજલ ઓઝા-વૈધને અને પછી મને રાજકોટના લવલી ઓડિયન્સે પોણો-પોણો કલાક પ્રેમથી સાંભળ્યા. લોકોનો રિસ્પોન્સ કાબિલેદાદ હતો. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ અને તમામ શ્રોતાઓનો દિલથી આભાર.
Related Posts

તારામાં સમજણ જેવું કંઈ છે કે નહીં? : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
તારામાં સમજણ જેવુંકંઈ છે કે નહીં? ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ એમ શાને થાય છે કે તારા વગર રહેવાય નૈ,ને…

મારા ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટનું સાવ ધોવાણ થઈ ગયું છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મારા ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટનું સાવ ધોવાણ થઈ ગયું છે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ટોચ પર પહોંચી જવાયું હોત તો સારું…

એનાથી એવું બોલી જ કેમ શકાય? – કૃષ્ણકાંત ઉનડકટ
એનાથી એવું બોલી જ કેમ શકાય? -કૃષ્ણકાંત ઉનડકટ સચ બોલને કે તૌર-તરીકે નહીં રહે, પત્થર બહોત હૈ શહર મેં શીશે…
ખરેખર, મજા પડી ગઇ…..કાજલ ઓઝા-વૈધનો વિડિયો કાલે યુટ્યુબ પર અપલોડ કર્યો…https://youtu.be/q2KaGIK2yXA
અને આજે આપનો વિડીયો ઓન-એર થવા જઇ રહ્યો છે….
watch video….https://youtu.be/6EpxI4S26nw