બધું જ સારું ક્યારેય નહીં હોવાનું 

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
અરજ એવી છે ક્યાં કે ફળ લખી દે, કરું બસ કર્મ એવું બળ લખી દે.
બળીને પણ ન છૂટે બંધનો જે, અમારા પ્રેમને એ વળ લખી દે.
-જીગર ટંકારવી

જિંદગીથી દરેક માણસને કોઈ ને કોઈ ફરિયાદ તો હોવાની જ છે. દરેકને એવું લાગતું જ હોય છે કે હજુ જિંદગીમાં કંઈક ખૂટે છે. બસ,આ એક પ્રોબ્લેમ ન હોત તો જિંદગી કંઈક જુદી જ હોત એવું બધાને થતું જ હોય છે. દરેક વ્યક્તિ આશ્વાસન શોધતી ફરે છે. ઉકેલ,નિરાકરણ અથવા સમાધાન માટે માણસ ફાંફાં મારે છે. માણસના મોટાભાગનાં દુઃખનું કારણ તેના સુખ મેળવવાના ધમપછાડામાં છુપાયેલું હોય છે.
લેખ આગળ વાંચવા માટે નીચે આપંલી લીંક પર ક્લીક કરો

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: