‘દિવ્ય ભાસ્કર’ના વિશેષ દિવાળી અંક ‘ઉત્સવ’માં પ્રસિધ્ધ થયેલી વાર્તા. વાદળું – કૃષ્ણકાંત ઉનડકટ મારા પ્રોફાઇલ પિક્ચરમાં હું વાદળું જ રાખું…
One thought on “જિંદગી સવાલ નથી, જિંદગી તો જવાબ છે!”
આપનો 'જિંદગી વિષે નો લેખ વાંચ્યા પછી આપને સલામ કરવાનું મન થાય છે.ખૂબ જ સુંદર…
જિંદગી પ્રશ્ન નથી. જિંદગી જવાબ છે. પ્રશ્નો તો આપણે ઊભા કરીએ છીએ. પ્રશ્નોમાં ઉલઝતા રહીએ છીએ અને પછી જિંદગીને દોષ દઈએ છીએ. જિંદગીને માણસ જંગ સમજે છે. જિંદગી જંગ છે જ નહીં જિંદગી તો ઉમંગ છે. તમે યુદ્ધોનો ઇતિહાસ જુઓ, કોઈ યુદ્ધ આખી જિંદગી ચાલ્યું નથી. યુદ્ધ તો અમુક દિવસો પૂરતું જ હોય છે. એવી જ રીતે જિંદગીમાં કડવી, કરુણ અને દુઃખદ ક્ષણો તો બહુ થોડી હોય છે. આવી ક્ષણોને જેટલી જલદી ભૂલી શકાય તો જ જિંદગી સારી રીતે જીવી શકાય. સર,આપે સાચું જ તો કહ્યું છે કે ..
જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો, કારણ કે એ સરકી જવાની છે. જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી, કારણ કે અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે !
આપનો 'જિંદગી વિષે નો લેખ વાંચ્યા પછી આપને સલામ કરવાનું મન થાય છે.ખૂબ જ સુંદર…
જિંદગી પ્રશ્ન નથી. જિંદગી જવાબ છે. પ્રશ્નો તો આપણે ઊભા કરીએ છીએ. પ્રશ્નોમાં ઉલઝતા રહીએ છીએ અને પછી જિંદગીને દોષ દઈએ છીએ. જિંદગીને માણસ જંગ સમજે છે. જિંદગી જંગ છે જ નહીં જિંદગી તો ઉમંગ છે. તમે યુદ્ધોનો ઇતિહાસ જુઓ, કોઈ યુદ્ધ આખી જિંદગી ચાલ્યું નથી. યુદ્ધ તો અમુક દિવસો પૂરતું જ હોય છે. એવી જ રીતે જિંદગીમાં કડવી, કરુણ અને દુઃખદ ક્ષણો તો બહુ થોડી હોય છે. આવી ક્ષણોને જેટલી જલદી ભૂલી શકાય તો જ જિંદગી સારી રીતે જીવી શકાય.
સર,આપે સાચું જ તો કહ્યું છે કે ..
જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો, કારણ કે એ સરકી જવાની છે. જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી, કારણ કે અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે !