તને તો માત્ર સારા વિચારો જ આવે છે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ઝમાના આજ નહીં ડગમગા કે ચલને કા, …
તને તો વાત વાતમાં ખોટું લાગી જાય છે! ચિંતનની પળે :કૃષ્ણકાંત ઉનડકટ એ માણસ હારવાનો, વારતાના અંતમાં, હું દિલાસો આપવાનો, વારતાના અંતમાં, …
સોશિયલ નેટવર્કિંગનું સત્ય શું છે?‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની ‘રસરંગ’ પૂર્તિમાં પ્રસિધ્ધ થયેલી કોલમ ‘દૂરબીન’ (25 October 2015, Sunday)
One thought on “જિંદગી સવાલ નથી, જિંદગી તો જવાબ છે!”
આપનો 'જિંદગી વિષે નો લેખ વાંચ્યા પછી આપને સલામ કરવાનું મન થાય છે.ખૂબ જ સુંદર…
જિંદગી પ્રશ્ન નથી. જિંદગી જવાબ છે. પ્રશ્નો તો આપણે ઊભા કરીએ છીએ. પ્રશ્નોમાં ઉલઝતા રહીએ છીએ અને પછી જિંદગીને દોષ દઈએ છીએ. જિંદગીને માણસ જંગ સમજે છે. જિંદગી જંગ છે જ નહીં જિંદગી તો ઉમંગ છે. તમે યુદ્ધોનો ઇતિહાસ જુઓ, કોઈ યુદ્ધ આખી જિંદગી ચાલ્યું નથી. યુદ્ધ તો અમુક દિવસો પૂરતું જ હોય છે. એવી જ રીતે જિંદગીમાં કડવી, કરુણ અને દુઃખદ ક્ષણો તો બહુ થોડી હોય છે. આવી ક્ષણોને જેટલી જલદી ભૂલી શકાય તો જ જિંદગી સારી રીતે જીવી શકાય. સર,આપે સાચું જ તો કહ્યું છે કે ..
જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો, કારણ કે એ સરકી જવાની છે. જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી, કારણ કે અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે !
આપનો 'જિંદગી વિષે નો લેખ વાંચ્યા પછી આપને સલામ કરવાનું મન થાય છે.ખૂબ જ સુંદર…
જિંદગી પ્રશ્ન નથી. જિંદગી જવાબ છે. પ્રશ્નો તો આપણે ઊભા કરીએ છીએ. પ્રશ્નોમાં ઉલઝતા રહીએ છીએ અને પછી જિંદગીને દોષ દઈએ છીએ. જિંદગીને માણસ જંગ સમજે છે. જિંદગી જંગ છે જ નહીં જિંદગી તો ઉમંગ છે. તમે યુદ્ધોનો ઇતિહાસ જુઓ, કોઈ યુદ્ધ આખી જિંદગી ચાલ્યું નથી. યુદ્ધ તો અમુક દિવસો પૂરતું જ હોય છે. એવી જ રીતે જિંદગીમાં કડવી, કરુણ અને દુઃખદ ક્ષણો તો બહુ થોડી હોય છે. આવી ક્ષણોને જેટલી જલદી ભૂલી શકાય તો જ જિંદગી સારી રીતે જીવી શકાય.
સર,આપે સાચું જ તો કહ્યું છે કે ..
જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો, કારણ કે એ સરકી જવાની છે. જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી, કારણ કે અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે !