Uncategorized પુસ્તક વિમોચન July 7, 2016 અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલય શાહની પહેલી નવલકથા ‘અસંમત’નું વિમોચન થયું. આ અવસરની તસવીરમાં મારી સાથે વી ટીવીના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા, એકેડેમિસ્ટ રાજેન્દ્ર ઉપાધ્યાય, ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહ અને લેખક નિલય શાહ. Krishnkant Unadkat
ચિંતન Talk : વરસાદ અને પ્રેમ ચિંતન Talk : આજથી એક નવી શરૂઆત. મારી અને હિતાંશ જૈન સાથે. માંડીએ જાત સાથે વાત, કરીએ થોડો સંવાદ. મળતાં…
જૂનાગઢમાં લેકચર જૂનાગઢમાં લેકચર : સ્વ. પેથલજીભાઇ ચાવડાની 87મી જન્મજયંતિ અને ડો. સુભાષ આર્યકન્યા છાત્રાલયના સ્થાપના દિન અવસરે તા. 15મી સપ્ટેમબર 16…