ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ‘સ્કીલ ઇન્ડિયા’ વિષય પર, કેન્દ્ર સરકારના બે વર્ષ પૂરા થઇ રહ્યા છે એ નિમિતે, ડીડી ગિરનાર પર એક કલાકનો કાર્યક્રમ તા. 19 મે, ગુરુવારે સાંજે 7થી 8 પ્રસારિત થવાનો છે. રિપિટ ટેલિકાસ્ટ ગુરુવારે જ રાતે 11 વાગે અને તા. 20ને શુક્રવારે બપોરે 12 વાગે થશે. કાર્યક્રમના એન્કર દ્રષ્ટિબેન પટેલ તથા આશુતોષ રાવલ, નિર્માતા હિમાંશુ મહેતા અને પંકજ ચૌહાણ. સંપૂર્ણ આયોજન અમદાવાદ દૂરદર્શનના વડા રુપાબેન મહેતા. કાર્યક્રમની એક ઝલક…
Related Posts
શું ખરેખર માણસ અઘરો અને ભેદી બનતો જાય છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
શું ખરેખર માણસ અઘરોઅને ભેદી બનતો જાય છે? ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ દિલ ન લાગે કિનારે, તો હું શું…
તું મજામાં હોવાનો દેખાડો બંધ કર! : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
તું મજામાં હોવાનોદેખાડો બંધ કર! ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ શ્વાસ ચાલે છે સતત, ત્યાં સુધી છે આ બધું,એ ન…
મને કોઇની વાતોથી કંઇ ફેર પડતો નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મને કોઇની વાતોથી કંઇ ફેર પડતો નથી! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ આંસુઓમાં થઇ ગયો તરબોળ હું, આપનું દિલ તોય…
