રાજકોટમાં ખરા બપોરે અને એ પણ રવિવારે લેકચર સાંભળવા કોણ આવશે ?એની થોડી ફીકર હતી. રાજકોટિયન્સની બપોરે આરામની આદત જગજાણીતી છે. જો કે જ્યારે આખો એન્જિનિયરીંગ હોલ ભરેલો જોયો ત્યારે મોજ પડી ગઇ. પહેલાં કાજલ ઓઝા-વૈધને અને પછી મને રાજકોટના લવલી ઓડિયન્સે પોણો-પોણો કલાક પ્રેમથી સાંભળ્યા. લોકોનો રિસ્પોન્સ કાબિલેદાદ હતો. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ અને તમામ શ્રોતાઓનો દિલથી આભાર.
Related Posts
મને જેટલી લાગણી છે એટલી તને નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મને જેટલી લાગણી છે એટલી તને નથી! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ખારાશ આખા ગામની બાઝી પડી મને, દરિયો થવાની…
મનને મનાવવાનો પણ હવે થાક લાગે છે! – ચિંતનની પળે
મનને મનાવવાનો પણ હવે થાક લાગે છે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ આંસુ વિણ ફરફરવાનું દુ:ખ કોને કહેવું, સાવ…
મારો સમય આવવા દે, હું પણ બતાવી દઇશ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મારો સમય આવવા દે, હું પણ બતાવી દઇશ! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ઉદાસી વેડફી જો નાખવાની હોય તો કહેજે…

ખરેખર, મજા પડી ગઇ…..કાજલ ઓઝા-વૈધનો વિડિયો કાલે યુટ્યુબ પર અપલોડ કર્યો…https://youtu.be/q2KaGIK2yXA
અને આજે આપનો વિડીયો ઓન-એર થવા જઇ રહ્યો છે….
watch video….https://youtu.be/6EpxI4S26nw