રાજકોટમાં ખરા બપોરે અને એ પણ રવિવારે લેકચર સાંભળવા કોણ આવશે ?એની થોડી ફીકર હતી. રાજકોટિયન્સની બપોરે આરામની આદત જગજાણીતી છે. જો કે જ્યારે આખો એન્જિનિયરીંગ હોલ ભરેલો જોયો ત્યારે મોજ પડી ગઇ. પહેલાં કાજલ ઓઝા-વૈધને અને પછી મને રાજકોટના લવલી ઓડિયન્સે પોણો-પોણો કલાક પ્રેમથી સાંભળ્યા. લોકોનો રિસ્પોન્સ કાબિલેદાદ હતો. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ અને તમામ શ્રોતાઓનો દિલથી આભાર.
Related Posts
બધાને ક્યાં બધી જ વાત કહી શકાય છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
બધાને ક્યાં બધી જ વાત કહી શકાય છે? ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ સાવ નાનું ઘર હશે તો ચાલશે, મોકળું…
જિંદગી દરેક ઉંમરે જુદી જુદી રીતે સમજાય છે! : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
જિંદગી દરેક ઉંમરે જુદીજુદી રીતે સમજાય છે! ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ રહીને સ્થિર ફરવાનો કસબ શીખી ગયા,અમે ભીતર ઊઘડવાનો…
તું બીજાની વાતમાં શા માટે માથું મારે છે? – કૃષ્ણકાંત ઉનડકટ
તું બીજાની વાતમાં શા માટે માથું મારે છે? -કૃષ્ણકાંત ઉનડકટ આકાશના એ રંગ તને યાદ તો હશે, રંગીન એટલું જ…
ખરેખર, મજા પડી ગઇ…..કાજલ ઓઝા-વૈધનો વિડિયો કાલે યુટ્યુબ પર અપલોડ કર્યો…https://youtu.be/q2KaGIK2yXA
અને આજે આપનો વિડીયો ઓન-એર થવા જઇ રહ્યો છે….
watch video….https://youtu.be/6EpxI4S26nw