રાજકોટમાં ખરા બપોરે અને એ પણ રવિવારે લેકચર સાંભળવા કોણ આવશે ?એની થોડી ફીકર હતી. રાજકોટિયન્સની બપોરે આરામની આદત જગજાણીતી છે. જો કે જ્યારે આખો એન્જિનિયરીંગ હોલ ભરેલો જોયો ત્યારે મોજ પડી ગઇ. પહેલાં કાજલ ઓઝા-વૈધને અને પછી મને રાજકોટના લવલી ઓડિયન્સે પોણો-પોણો કલાક પ્રેમથી સાંભળ્યા. લોકોનો રિસ્પોન્સ કાબિલેદાદ હતો. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ અને તમામ શ્રોતાઓનો દિલથી આભાર.
Related Posts
તું જે છે એ જ રહે, બદલવાની જરૂર નથી – કૃષ્ણકાંત ઉનડકટ
તું જે છે એ જ રહે, બદલવાની જરૂર નથી -કૃષ્ણકાંત ઉનડકટ અબ ક્યા બતાએં ટૂટે હૈં કિતને કહાં સે હમ,…
ખબર નહીં આ બધામાંથી મને ક્યારે છુટકારો મળશે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ખબર નહીં આ બધામાંથી મને ક્યારે છુટકારો મળશે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ આભ છે ઘનઘોર ને છે વાદળોનો…
ખરાબ અનુભવને તું તારા પર હાવી થવા ન દે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ખરાબ અનુભવને તું તારા પર હાવી થવા ન દે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ આમ તો જોકે પડ્યા અને…
ખરેખર, મજા પડી ગઇ…..કાજલ ઓઝા-વૈધનો વિડિયો કાલે યુટ્યુબ પર અપલોડ કર્યો…https://youtu.be/q2KaGIK2yXA
અને આજે આપનો વિડીયો ઓન-એર થવા જઇ રહ્યો છે….
watch video….https://youtu.be/6EpxI4S26nw